ગડકરી 'સ્લમડૉગ મિલેનિયર પાર્ટ-2' બનાવે: દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે ભષ્ટ્રાચારના આરોપોમાં ઘેરાયેલા નિતિન ગડકરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તેમની કંપનીમાં કાળુ ધન લગાવવામાં આવ્યું છે અને તેમની પાર્ટી જૂઠના સહારે ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ ગરીબો માટે કામ કરે છે. કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવતાં કહ્યું હતું કે ભાજપ જમીન ગોટાળામાં લીન છે. ગડકરીની સાથે સાથે કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે ભાજપ સાથે મળીને કામ કરે છે.












Click it and Unblock the Notifications
