For Quick Alerts
For Daily Alerts
ચૂંટણી ઘોષણાપત્ર માટે લોકોની સલાહ માંગશે સોનિયા ગાંધીઃ રાહુલ
નવી દિલ્હી, 24 નવેમ્બરઃ લોકસભા ચૂંટણી લઇને કોંગ્રેસે પણ ભાજપના પગલે ચાલવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી ઘોષણાપત્ર માટે જનતાની રાય લેવાનો નિર્ણય કર્યો છે.
પાર્ટીના લોકોને સલાહ આપવા માટે વેબસાઇટની સાથો-સાથ આખા દેશમાં સીધું જનતા સાથે વિચાર વિમર્શ કરી રહી છે અને લોકોએ તેમની રાહ પ્રાપ્ત કરી રહ્યાં છે, જેથી આ સલાહોને તેમના ઘોષણા પત્રનો ભાગ બનાવવામાં આવી શકે. આ ઘોષણા પત્ર સમિતિ એકે એન્ટોની, પી ચિંદમબરમ, સુશીલ કુમાર શિંદે, આનંદ શર્મા, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ, સંદીપ દીક્ષિત જેવા દિગ્ગજ સામેલ છે.
Comments
sonia gandhi rahul gandhi congress loksabha election 2014 manifesto સોનિયા ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2014 મેનીફેસ્ટો
English summary
Sonia Gandhi and Rahul Gandhi are expected to be in Rae Bareli on this Wednesday for a meeting with people to seek their direct feedback for the party's manifesto for the next Lok Sabha polls.
Story first published: Sunday, November 24, 2013, 15:06 [IST]