ચૂંટણી ઘોષણાપત્ર માટે લોકોની સલાહ માંગશે સોનિયા ગાંધીઃ રાહુલ
નવી દિલ્હી, 24 નવેમ્બરઃ લોકસભા ચૂંટણી લઇને કોંગ્રેસે પણ ભાજપના પગલે ચાલવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી ઘોષણાપત્ર માટે જનતાની રાય લેવાનો નિર્ણય કર્યો છે.

પાર્ટીના લોકોને સલાહ આપવા માટે વેબસાઇટની સાથો-સાથ આખા દેશમાં સીધું જનતા સાથે વિચાર વિમર્શ કરી રહી છે અને લોકોએ તેમની રાહ પ્રાપ્ત કરી રહ્યાં છે, જેથી આ સલાહોને તેમના ઘોષણા પત્રનો ભાગ બનાવવામાં આવી શકે. આ ઘોષણા પત્ર સમિતિ એકે એન્ટોની, પી ચિંદમબરમ, સુશીલ કુમાર શિંદે, આનંદ શર્મા, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ, સંદીપ દીક્ષિત જેવા દિગ્ગજ સામેલ છે.












Click it and Unblock the Notifications
