ભાજપે કહ્યું શું સોનિયા તેમનું નિવેદન પાછું લેશે

ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે સંસદ ભવન પરિસરમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે આર.પી સિંહના નિવેદનને ધ્યાનમાં રાખતાં ભાજપ જાણવા માંગે છે કે શું સોનિયા ગાંધી પોતાનું નિવેદન પાચું ખેંચશે. સોનિયા ગાંધીએ તેમના એક નિવેદનમાં ભાજપની ટીકા કરી હતી. તેમને કહ્યું હતું કે મુખ્ય મુદ્દો 2જી સ્ટ્રેક્ટમ લાયસન્સની ફાળવણીમાં થયેલા ભષ્ટ્રાચારનો છે જેને હાઇકોર્ટે રદ કરી દિધો છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે આ નિંદાપાત્ર છે કે કોંગ્રેસ અધ્યક્ષે ભાજપની મંશા પર સવાલ ઉભો કર્યો છે અને તે પણ એક પૂર્વ અધિકારીને લઇને કરવામાં આવેલા નિવેદન પર. અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભાજપ ઉઘાડી પડી ગઇ છે. સરકારે જોશી પાસે તેમની કથિત ભૂમિકા પર જવાબ માંગ્યો છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
