UP માટે સપાનું ઘોષણાપત્ર જારી, અખિલેશે આ મોટા વચનો આપ્યા!
ભાજપ બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ 2022ની યુપી ચૂંટણીને લઈને પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
લખનૌ, 08 ફેબ્રુઆરી : ભાજપ બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ 2022ની યુપી ચૂંટણીને લઈને પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. અખિલેશ યાદવે મંગળવારે 08 ફેબ્રુઆરીના રોજ જારી કરાયેલા આ મેનિફેસ્ટોને 'સત્ય વચન અને અતુટ વાદે' નામ આપ્યું છે. અખિલેશના ઘોષણા પત્ર મુજબ, જો સપાની સરકાર બનશે તો 15 દિવસમાં શેરડીની ચૂકવણી કરવામાં આવશે. એટલું જ નહીં તમામ પાક પર MSP લાગુ થશે. તો સાથે જ અમે 4 વર્ષમાં ખેડૂતોને દેવામુક્ત બનાવીશું, જેવા અખિલેશે તેમના મેનિફેસ્ટોમાં ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા છે.
જાણો
અખિલેશના
મેનિફેસ્ટોમાં
શું
છે
ખાસ?
-
2027
સુધીમાં
એક
કરોડ
નોકરીઓનું
સર્જન
થશે.
-
સરકારી
નોકરીઓમાં
મહિલાઓને
33
ટકા
અનામત
આપવામાં
આવશે.
-
જનતાને
300
યુનિટ
વીજળી
મફત
આપવામાં
આવશે.
-
12
પાસ
વિદ્યાર્થીઓને
લેપટોપનું
વિતરણ
કરશે.
-
નાના
કારીગરોને
દર
વર્ષે
18
હજાર
રૂપિયાની
મદદ
કરશે.
-
એક
વર્ષ
સુધી
ચાલેલા
ખેડૂતોના
આંદોલનમાં
શહીદ
થયેલા
જવાનોના
પરિવારોને
25
લાખ
રૂપિયાની
આર્થિક
સહાય
આપવામાં
આવશે.
-
કામધેનુ
યોજના
ફરી
શરૂ
કરવામાં
આવશે.
-
2027
સુધીમાં
યુપીને
100%
સાક્ષર
રાજ્ય
બનાવશે.
-
શેરડીના
ખેડૂતોને
15
દિવસમાં
પેમેન્ટ
આપશે.
-
શહીદ
ખેડૂતોના
નામે
સ્મારક
બનાવવામાં
આવશે.
-
બીપીએલને
દર
વર્ષે
બે
ગેસ
સિલિન્ડર
મફતમાં
આપવામાં
આવશે.
-
વૃદ્ધોને
દર
વર્ષે
18
હજાર
રૂપિયાનું
પેન્શન
આપશે.
-
જૂની
પેન્શન
યોજના
ફરી
શરૂ
થશે.
-
1090ને
મજબૂત
બનાવવામાં
આવશે
અને
તપાસની
વ્યવસ્થા
કરવામાં
આવશે.
-
કન્યા
કેળવણી
અપાશે.
-
ગરીબો
માટે
સમાજવાદી
કેન્ટીન
અને
કરિયાણાની
દુકાનો
ખોલવામાં
આવશે.
-
વણકર,
દરજી
અને
અસંગઠિત
ક્ષેત્રના
લોકોને
પેન્શન
આપવામાં
આવશે.
-
ડાયલ
100
પ્રતિસાદનો
સમય
15
મિનિટથી
ઓછો
હશે.
-
દરેક
જિલ્લામાં
મોડલ
સ્કૂલો
શરૂ
કરવામાં
આવશે.
-
આરોગ્ય
કેન્દ્રોનું
બજેટ
ત્રણ
ગણું
થશે.
આરોગ્ય
સુવિધાઓમાં
સુધારો
થશે.
-
MSME
માટે
સપોર્ટ
સિસ્ટમ
વિકસાવવામાં
આવશે.
-
ગામડાઓમાં
પીવાના
પાણીની
સુવિધા
સાથે
વાઈ-ફાઈની
સુવિધા
ઉપલબ્ધ
થશે.