JEE ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ કોટામાં કરી આત્મહત્યા, આ વર્ષે 20 વિદ્યાર્થીઓએ આપ્યો જીવ
આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા માટે રાજસ્થાનના કોટ ખાસ માનવામાં આવે છે. અંહિયા દેશભરમાથી યુવા તૈયારી માટે આવી પહોચે છે. જેથી કરીને તે જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ષામિનેશન એટલે કે, JEE માં સફળતા મેળવી શકે.

પરંતુ અંહિયા ફક્ત 17 વર્ષના વિદ્યાર્થીએ ગુરુવારે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થી અંહિયા જેઇઇની તૈયારી કરવા માટે આવ્યો હતો. પોલીસે આ વર્ષે અત્યાર સુધીમાં 20 વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી ચૂક્યા છે.
જેઇઇ અે નીટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીની વાત કરે તો આ મહિને આ ત્રીજી ઘટના છે. જે આકડા ઉપલબ્ધ છે.તેના અનુસાર કોટામાં દર મહિને અંદાજે ત્રણ વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. 2018 માં સૌથી વધારે 20 વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી હતી.
એવામાં જો એક પણ વિદ્યાર્થી પણ આત્મહત્યા કરી તો એક વર્ષની અંદર જ આ આંકડો 20 ની પાર કરી દેશે. જે કોઇ પણ વર્ષ કરતા સૌથી વધારે હશે.
પોલીસ અનુસાર વિદ્યાર્થી બિહારનો રહેનાર હતો. તે અંહિયા 6 મહિના પહેલા જ આવ્યો હતો. તે મહાવીર નગરમાં સ્થિત હોસ્ટેલમાં રહેતો હતો. એસએચઓ જવાહર નગર શિવરાજ સિહએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ત્રણ દિવસમાં વિદ્યાર્થીના પિતા તેની સાથે રહી રહ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
