આરુષિ હત્યાકાંડઃ તલવાર દંપત્તિની પૂર્વ CBI નિદેશકની જુબાનીની માગ

બીજી તરફ આ મામલે ફસાયા બાદ રાજેશ અને નૂપુર તલવારે વિશેષ સીબીઆઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને સીબીઆઇના પૂર્વ સંયુક્ત નિદેશક અરુણ કુમારની જુબાનીની માગ કરી છે. અરુણ કુમારની તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે તલવાર દંપતિએ પુત્રી આરુષિ અને તેમના નોકર હેમરાજની તેમના નોકરોએ હત્યા કરી હતી.
તલવારના વકિલે વિશેષ ન્યાયાધિશ શ્યામ લાલ સમક્ષ આવેદન આપ્યું અને તેમણે કુમારે અદાલતમાં સાક્ષી તરીકે તલબ કરવા અનુરોધ કર્યો છે. અરુણ કુમારે જુન 2008થી એપ્રિલ 2009 સુધી આ મામલે તપાસ કરી હતી અને તલવાર પરિવારના ત્રણ નોકરો અને તેમના મિત્રોની ધરપકડ કરી હતી. જો કે, કોર્ટમાં તેમની તપાસ સામે પ્રશ્નો ઉઠ્યા બાદ મામલાની યોગ્ય તપાસ કરવા માટે નવી ટીમની રચના કરવામાં આવી હતી. નોઇડાના સેક્ટર-25માં આરુષિ 16 મે 2008એ પોતાના બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. તેના બીજા દિવસે હેમરાજનો મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર




Click it and Unblock the Notifications
