Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાલ લાલ કિલ્લાના દોષિતોને ફાંસી નહીં અપાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 28 એપ્રિલ : ભારતની સર્વોચ્ચ અદાલતે 22 ડિસેમ્બર, 2000ના લાલ કિલ્લાના હુમલામાં દોષિત મોહમ્મદ આરિફની ફાંસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોહમ્મદ આરિફ 13 વર્ષ 4 મહિનાથી જેલમાં બંધ છે.

નવેમ્બર 2005માં આરિફને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2007માં હાઇકોર્ટે અને વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખી હતી.

supreme-court

આજે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને બંધારણીય પીઠને સમીક્ષા માટે મોકલી આપ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે આજે રિવ્યુ પીટીશનની સુનવણી કરતા સમયે કેસ બંધારણીય પીઠને સોંપી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બર, 2000ના રોજ લશ્કર એ તૈબાના 6 આતંકવાદીઓએ લાલ કિલ્લા પર હુમલો કર્યો હતો અને લશ્કરના કેમ્પમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણના મોત થયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X