‘આતંકવાદી યાસિનને છોડાવવા માટે થઇ શકે છે કેજરીવાલનું અપહરણ’
નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે, તેમ દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને આપવામાં આવી છે અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના સૂત્રોએ કહ્યું છે કે દેશમાં અનેક આતંકી ઘટનાઓને માસ્ટર માઇન્ડ યાસિન ભટકળને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે. નોંધનીય છે કે, યાસિન ભટકળ દેશના અનેક વિસ્ફોટોનો માસ્ટર માઇન્ટ માનવામાં આવે છે, ગત વર્ષે 27મી ઑગસ્ટે તેની બિહારના મોતિહારી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
