‘આતંકવાદી યાસિનને છોડાવવા માટે થઇ શકે છે કેજરીવાલનું અપહરણ’
નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે, તેમ દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને આપવામાં આવી છે અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના સૂત્રોએ કહ્યું છે કે દેશમાં અનેક આતંકી ઘટનાઓને માસ્ટર માઇન્ડ યાસિન ભટકળને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલનું અપહરણ થઇ શકે છે. નોંધનીય છે કે, યાસિન ભટકળ દેશના અનેક વિસ્ફોટોનો માસ્ટર માઇન્ટ માનવામાં આવે છે, ગત વર્ષે 27મી ઑગસ્ટે તેની બિહારના મોતિહારી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
More From
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો











Click it and Unblock the Notifications
