'વ્હાર્ટન આમંત્રણ મુદ્દે નરેન્દ્ર મોદીને મળ્યો શશિ થરૂરનો સાથ'

shashi-tharoor
નવી દિલ્હી, 5 માર્ચ: કોંગ્રેસથી અલગ દ્રષ્ટિકોણ અપનાવતાં કેન્દ્રિય મંત્રી શશિ થરૂરે વ્હાર્ટન દ્રારા નરેન્દ્ર મોદીના સંબોધનને રદ કરવામાં આવતાં અસ્વિકૃતિ જાહેર કરતાં કહ્યું હતું કે સંસ્થાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા બાદ તેમને સાંભળવા જોઇતા હતા.

કોંગ્રેસી નેતાઓ દ્રારા આ મુદ્દે અલગ દ્રષ્ટિકોણ અપનાવતાં શશિ થરૂરે સંભાળીને પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તે પોતાની પાર્ટી અથવા સરકાર તરફ આ પ્રમાણે કહી રહ્યાં નથી પરંતુ પોતાનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ વ્યક્ત કરે છે.

શશિ થરૂરે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સાથે દરેક સ્તર પર અસહમતિ રાખુ છું પરંતુ મને લાગે છે કે તેમનું આમંત્રણ રદ કરીને તેમનો અવાજ દબાવવા કરતાં સારું છે કે તેમનો રેકોર્ડ અને વિચાર પર ચર્ચા કરવામાં આવે. તેમને એકવાર જ્યારે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું તો પછી નરેન્દ્ર મોદીના વિચારોને સાંભળવા તેમનું કર્તવ્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X