'વ્હાર્ટન આમંત્રણ મુદ્દે નરેન્દ્ર મોદીને મળ્યો શશિ થરૂરનો સાથ'

કોંગ્રેસી નેતાઓ દ્રારા આ મુદ્દે અલગ દ્રષ્ટિકોણ અપનાવતાં શશિ થરૂરે સંભાળીને પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તે પોતાની પાર્ટી અથવા સરકાર તરફ આ પ્રમાણે કહી રહ્યાં નથી પરંતુ પોતાનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ વ્યક્ત કરે છે.
શશિ થરૂરે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સાથે દરેક સ્તર પર અસહમતિ રાખુ છું પરંતુ મને લાગે છે કે તેમનું આમંત્રણ રદ કરીને તેમનો અવાજ દબાવવા કરતાં સારું છે કે તેમનો રેકોર્ડ અને વિચાર પર ચર્ચા કરવામાં આવે. તેમને એકવાર જ્યારે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું તો પછી નરેન્દ્ર મોદીના વિચારોને સાંભળવા તેમનું કર્તવ્ય છે.












Click it and Unblock the Notifications
