કેન્દ્રએ સુપ્રીમને જણાવ્યુ, અત્યારસુધી કેટલા મજુરો પહોંચ્યા ઘરે
કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનનો સામનો કરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી છે. ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોની દુર્દશાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરક
કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનનો સામનો કરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી છે. ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોની દુર્દશાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારે કેટલાક મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સુનાવણીમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1 મેથી 27 મે, 2020 ની વચ્ચે, 91 લાખ સ્થળાંતર મજૂરોને તેમના વતન રાજ્યમાં રેલવે અને માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવ્યા છે. હવે દરરોજ 3.36 લાખ પરપ્રાંતિયો મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video
More From
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
