આ રહસ્યમયી મંદિરમાં જનારા ક્યારેય પાછા નથી આવતા, ક્યાં આવેલુ છે આ નર્કના દરવાજા તરીકે જાણીતું મંદીર?
આ દુનિયામાં ઘણી એવી રહસ્યમયી જગ્યાઓ આવેલી છે જેના વિશે અજીબ માન્યતાઓ પ્રવર્તે છે. આવી જ એક માન્યતા તુર્કીના એક મંદિર સાથે જોડાયેલી છે.
અહેવાલો અનુસાર, કેટલાક વર્ષો પહેલા તુર્કીમાં મકબરાની નજીક એક મંદિર જોવા મળ્યું હતું. આ મંદિર દુનિયાભરના પુરાતત્વવિદોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.

આજે અમે તમને તુર્કીના સૌથી વધુ દિવાલવાળા શહેર હિરાપોલિસ મંદિરના એક રહસ્યમય મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેને ગેટ ટુ હેલ ટર્કી કહેવામાં આવે છે.
આ મંદિર બહાર એક દરવાજો છે. સ્થાનિક લોકો અનુસાર, જો કોઈ વ્યક્તિ તેની નજીક પણ જાય તો તે ક્ષણભરમાં મૃત્યુ પામે છે. અહીં અનેક પ્રાણીઓના પણ મોત થયા છે.
માન્યતા છે કે, ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન આ મંદિરમાં એક વ્યક્તિ રહેતો હતો, જેની પાછળથી હત્યા કરવામાં આવી. દાવો છે કે આ જ લોકોની હત્યા કરી દે છે.
દંતકથાઓ અનુસાર. આ મંદિરમાં ગ્રીક દેવતાઓ રહે છે. જ્યારે પણ કોઈ મનુષ્ય કે પ્રાણી અહીં પ્રવેશે ત્યારે તે શ્વાસ છોડે છે અને દરવાજા પાસે હાજર વ્યક્તિનું મૃત્યુ થાય છે.
એવું પણ કહેવાય છે કે અહીં ઘણા ઝરણા છે, જો તેમાં સ્નાન કરવામાં આવે તો ઘણી બીમારીઓમાંથી મુક્તિ મળે છે.
જો તે વૈજ્ઞાનિકો આ બાબતે અલગ મત ધરાવે છે. 7 વર્ષ પહેલા થયેલા એક સંશોધન મુજબ હેરાપોલિસ મંદિરની બહાર એક પથ્થરનો દરવાજો છે જે એક નાની ગુફાની અંદર જાય છે. આ દરવાજો લંબચોરસ જગ્યા પર બાંધવામાં આવ્યો છે.
ઈતિહાસકારો કહે છે કે આ ગુફાની ટોચ પર એક મંદિર હતું. અહીં ચારે બાજુ પથ્થરો છે, જ્યાં લોકો આવતા હતા અને સમય પસાર કરતા હતા.
માનવામાં આવે છે કે, અંદાજે 2200 વર્ષ પહેલા અહીંના ગરમ ઝરણામાં ચમત્કારિક શક્તિઓ હતી, જે લોકોના રોગોને દૂર કરતી હતી. આ કારણથી અહીં મોટી સંખ્યામાં લોકો ઝરણામાં સ્નાન કરવા આવતા. પરંતુ 100 વર્ષ પછી દરવાજા પાસે આવેલા ઝરણામાં ઘણા ફેરફાર થયા.
આ પછી હેરાપોલિસ મંદિર નીચે એક ઊંડી તિરાડ ખુલી, જેના કારણે જ્વાળામુખીમાંથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થવા લાગ્યું. ગેસ એટલી મોટી માત્રામાં બહાર આવવા લાગ્યો કે તે ધુમ્મસ જેવો લાગતો હતો.
નરકનો દરવાજો કહેવાતો આ દરવાજો આ જગ્યાની બરાબર ઉપર બાંધવામાં આવ્યો છે, જે ગ્રીક દેવતા પ્લુટોનું સ્થાન કહેવાય છે. વૈજ્ઞાનિકોના મતે વર્ષો પછી પણ આ ગેસ એટલો ઘાતક છે કે તેની નજીક ઉડતા કોઈપણ પક્ષીનો ગૂંગળામણ થઈ જાય છે અને તરત જ મૃત્યુ પામે છે. જો કોઈ વ્યક્તિ આ જગ્યાએ જાય તો પણ તેનું મૃત્યુ થઈ શકે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ









Click it and Unblock the Notifications
