For Quick Alerts
For Daily Alerts
પશ્ચિમ બંગાળમાં જોયપુર વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉજ્જવલ કુમારની ઉમેદવારી રદ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોયપુર વિધાનસભા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર ઉજ્જવલ કુમારના નામાંકનને ચૂંટણી પંચે નામંજૂર કરી દીધું છે. કેમ તેમનું નામાંકન નામંજૂર કરાયું તેની વિગતો અત્યારે ઉપલબ્ધ નથી.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોયપુર વિધાનસભા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર ઉજ્જવલ કુમારના નામાંકનને ચૂંટણી પંચે નામંજૂર કરી દીધું છે. કેમ તેમનું નામાંકન નામંજૂર કરાયું તેની વિગતો અત્યારે ઉપલબ્ધ નથી.
પશ્ચિમ બંગાળ 27 માર્ચથી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરશે. 27 માર્ચથી આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે અને 2 મેના રોજ મતદાન યોજાશે. 27 માર્ચે પ્રથમ તબક્કા દરમિયાન વિધાનસભાની 30 બેઠકો પર મતદાન યોજાશે.
આ પણ વાંચો: કર્ણાટકમાં પણ પંહોંચ્યો સાઉથ આફ્રિકન વેરિઅંટવાળો કોરોના વાયરસ, એક દર્દી મળ્યો પૉઝિટીવ
Comments
west bengal ec election commission West Bengal Assembly Election 2021 tmc mamta banerjee પશ્ચિમ બંગાળ ઇસી ચૂંટણી પંચ ટીએમસી મમતા બેનરજી
English summary
TMC's Ujjwal Kumar's candidature from Joypur assembly seat in West Bengal canceled
Story first published: Thursday, March 11, 2021, 16:57 [IST]