For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરી : 50થી વધુ ઘાયલ

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 16 એપ્રિલ : મધ્ય અસામમાં આજે સવારે 02.05 કલાકે મોરીગાંવ નજીકના અજુરી સ્ટેશન પર 15666 બીજી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પજી પડી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘવાયા છે.

આ ટ્રેન પૂર સ્પીડે જતા પાટા પરથી દસ ડબ્બા ઉતરી ગયા હતા. આ ઘટનામાં પચ્ચાસથી વધુ લોકો ઘવાયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે વાગીને પાંચ મિનિટે દીમાપુર, કામખ્યા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી ગયા હતા અને મોરીગાંવ જિલ્લામાં જાગીરોગ નજીક પડ્યા હતા.

train

તેમણે જણાવ્યું કે ઘટનામાં 17 પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા છે, જેમને ગૌવહાટીની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગેની માહિતી મેળવવાના હેલ્પલાઇન નંબર્સ આ મુજબ છે. દીમાપુરમાં 03862-228404, લુમદિંગમાં 03674-264848:49:50 અને ગુવાહાટીમાં 0361-2731621:22:23 છે.

English summary
Ten coaches of the 15666 BG Express derailed at Ajuri station near Morigaon in central Assam early on Wednesday and over 50 passengers were injured, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X