બાલાસાહેબે હિન્દુ-મુસ્લિમમાં કોઇ ભેદ નહોતો કર્યો, આપણી હિન્દુત્વ, ભાજપનો ઇરાદો જુદો: ઉદ્ધવ ઠાકરે
તેમણે કહ્યુ હતુ કે, આપણુ હિન્દત્વ છે બીજેપીનો અર્થ હિન્દુત્વ નથી., હુ હિત્દુત્વના અનેક સંસ્કરણ પર વિશ્વાસ નથી રાખતો
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. સાથે તેમણે બીજેપી પર મોટુ નિવેદન આપ્યુ છએ. તેમણે કહ્યુ છે કે, બાલાસાહેબ ઠાકરે ક્યારેય હિન્દુઓ અે મુસલમાનન વચ્ચે અંતર નથી રાખુય તેમનું માનવુ હતુ કે, જે લોકો દેશ વિરુદ્ધ કામ કરે છે. તેમનું ધર્મ કોઇ પણ હોય. તેમને સજા મળવી જોઇએ. તેમણે કહ્યુ કે, આ અમારુ હિન્દુત્વ છે. બીજેપીનો અર્થ હિન્દુત્વ નથી. હુ હિન્દુત્વના અનેક સંસ્કરણમાં નથી માનતો.

આ પહેલા મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાના બંને ગ્રૃપ વચ્ચે સીએમ એકનાથ શિંદેની પાર્ટીના નેતાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યમાં કદ્દાવર મંત્રી દિપક કેસરકરે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરે પછતાય છે કે,ે તેમણે ભાજપ સાથે ગઠબંધન કેમ ના કર્યુ. તેમનું કહેવુ છે કે, તે ફ્ક્ત મુખ્યમંત્રી બનવામાટે લાલચમાં કોગ્રેસ-એનસીપી તરફ જતા રહ્યા હતા. ઉલ્લેનીય છે કે, શિવસેનાના બંને ગૃપોમાં વિવાદ ચૂંટણી આયોગથી લઇને સુપ્રિમ કોર્ટમાં છે.
મહારાષ્ટ્રના મંત્રી દીપક કસરકરે દાવો કર્યે છે કે, ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે ગઠબંધન નહી કરવાનું કારણ છે. કેમ કે, કોગ્રેસ અને એનસીપીએ તેમને 5 વર્ષ સુધી સત્તામાં લાલચ આપી છે. કેસરકરે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે, મે ખુદ જોયુ છે કે, બાલાસાહેબ ઠાકરે પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલા સંવેદનશીલ રહ્યા છે. જેવા તે પીએણ મહારાષ્ટ્ર પહોચ્યા ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, તે રાજીનામુ આપીને ભાજપ સાથે ગઠબંધન કરશે. પ્રધાનમંત્રીએ પાર્ટીના સભ્યોને સમજાવા માટે સમય આપ્યો હતો. પરંતુ મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે પ્રમિશ તોડી.
તેમણે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી એકનાથ શિંદે ગૃપની શિવસેનાના નેતાઓને ભાગેડુ કહેવાનો કોઇ અધિકાર નથી. અને તેમણે બધા સામે સચાઇ લાવી જોઇએ. તેમણે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેને વિચારધારાથી દુર થવાનો અહેસાસ છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
