જાણો કેવી રીતે અબુ કાસિમને મારી, સેનાએ લશ્કર-એ-તૈયબાની કમર તોડી
ભારતીય સુરક્ષા બળોના હાથે લાગી છે સૌથી મોટી સફળતા. તેમણે લશ્કર એ તૈયબાના ટોપના કમાન્ડર અબુ કાસિમને ગોળીઓથી વીંધી નાંખ્યો છે. બુધવારે રાત 2 વાગે કુલગામ વિસ્તારમાં સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણમાં કાસિમની મોત થઇ છે. નોંધનીય છે કે અબૂ કાસિમ ઉધમપુર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.
નોંધનીય છે કે અબુ કાસીમ એક ખતરનાક આતંકી હતો. આ કુખ્યાત આતંકીને એનઆઇએ લાંબા સમયથી શોધી રહી હતી. એટલું જ નહીં તેની પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું.
આ
હુમલામાં
અબૂ
કાસિમનો
હતો
હાથ
1.
વર્ષ
2013માં
અબુએ
શ્રીનગરમાં
સેના
પર
હુમલો
કર્યો
હતો
જેમાં
9
જવાનો
શહીદ
થઇ
ગયા
હતા.
2.
જમ્મુ
કાશ્મીરના
બહાદુર
પોલિસ
ઓફિસર
અલ્તાફ
અહમદની
હત્યામાં
પણ
કાસિમનો
હાથ
હતો.
3.
ઓગસ્ટ
2015માં
ઉધમપુર
જિલ્લામાં
બીએસએફના
કાફલા
પર
આતંકી
હુમલા
કરવા
પાછળ
પણ
અબુ
કાસિમ
માસ્ટરમાઇન્ડ
હતો.
4.
ઉધમપુર
હુમલામાં
કાસિમનો
સાથ
આપનાર
નાવેદને
સેનાએ
જીવતો
પકડ્યો
હતો.
અને
તેણે
આ
વાતનો
ખુલાસો
કર્યો
હતો.
5.
કાસિમ
મુખ્યત્વે
પાકિસ્તાનથી
આંતકવાદીઓને
બાર્ડર
ક્રોસ
કરાવતો
હતો
અને
તેને
કાશ્મીરમાં
રહેવાની
પૂરેપૂરી
વ્યવસ્થા
કરતો
હતો.
ત્યારે લશ્કરના ટોપ કમાન્ડરને મારી ભારતીય સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાની કમર તોડવામાં મોટી સફળતા મેળવી છે. જુઓ આ વીડિયો...