બુલંદશહેર હિંસા પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ કંઈક આવું બોલ્યા
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી ભડકેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી ભડકેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ઘટનાની તત્કાલ જાંચ કરવા માટે આદેશ આપીને પીડિતોને વળતળ આપવાનું પણ આશ્વાશન આપ્યું છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પોલીસ ઈન્સ્પેક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી.

અખિલેશ યાદવે ટવિટ કરીને લખ્યું હતું કે બુલંદશહેરમાં પોલીસ અને ગ્રામીણો વચ્ચે થયેલા સંઘર્ષમાં સ્યાન કોતવાલ સુબોધ કુમાર સિંહની મૌતના સમાચાર ખુબ જ દુઃખદ છે. ઉત્તરપ્રદેશ ભાજપના કાર્યકાળમાં હિંસા અને અરાજક્તાથી પસાર થઇ રહ્યું છે. આપણે જણાવી દઈએ કે સોમવારે બુલંદશહેરમાં એક મેદાનમાં ગૈવંશ મળવાને કારણે ગ્રામીણો વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારપછી આ વિરોધે હિંસાનું રૂપ લીધું હતું.
UP Government: Uttar Pradesh Chief Minister Yogi Adityanath expressed his grief on the death of Police Inspector Subodh Kumar and a local Sumit in violence in #Bulandshahr. He assured a speedy investigation and a compensation package for the victims.
— ANI UP (@ANINewsUP) December 3, 2018
આપણે જણાવી દઈએ કે આ આખા મામલે યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર આનંદ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સફાઈ આપી હતી. એડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંસા દરમિયાન થયેલા પથરાવની ઝપટમાં આવવાને કારણે એક પોલીસ ઇન્સ્પેક્ટરની મૌત થઇ ચુકી છે. તેની સાથે સાથે સુમિત નામના એક વ્યક્તિની ગોળી વાગવાને કારણે મૌત થઇ ચુકી છે. એડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોળી વાગ્યા પછી સુમિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને અંતિમ શ્વાસ લીધો.
આ પણ વાંચો: હોટલના રૂમમાંથી મળ્યા 11 કરોડ રોકડા રૂપિયા અને 7 કિલો સોનું!
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
