ટ્રેન સાથે ટકરાઇ ઉત્તર પ્રદેશના મંત્રીની કાર, મંત્રી સહિત 3ના મોત
જૌનપુર, 19 મે: ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારમાં રાજ્યમંત્રી સતઇ રામ યાદવની સોમવારે ટ્રેન સાથે અકસ્માત સર્જાતા તેમનું મોત થયું છે. સતઇ રામ એ સમયે પોતાના કારમાં સવાર હતા અને માનવરહિત રેલવે ક્રોસિંગ પાર કરી રહ્યા હતા.
સતઇ રામ યાદવ જૌનપુરના રહેનારા હતા. તેમને રાજ્યમંત્રીનો હોદ્દો મળ્યો હતો. ઘટના એ સમયે ઘટી જ્યારે તેઓ પોતાના ઘરે જઇ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સતઇ રામની સાથે તેમનો ડ્રાઇવર અને ગનર પણ હતો. આ બંનેની પણ સતઇ રામની સાથે દુર્ઘટનામાં મોત થઇ ગયું છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોનું એ પણ કહેવું છે કે રેલવે ટ્રેકની વચોવચ્ચ તેમની કાર ખરાબ થઇ ગઇ હતી, જોકે તમામ વસ્તુઓ અંતિમ તપાસ બાદ જ સ્પષ્ટ થઇ શકશે.
More From
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
