વાદળ ફાટ્યા પછી લાપતા 20 લોકોમાંથી 15 લોકોની લાશ મળી
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. અહીંના આઠ જિલ્લામાં ત્રાહિમામ મચી ગયો છે
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. અહીંના આઠ જિલ્લામાં ત્રાહિમામ મચી ગયો છે. રવિવારે ઉત્તરકાશીના મોરી બ્લોકમાં વાદળ ફાટ્યા બાદ 20 લોકો ગુમ થયા હતા, જેમાંથી 15 લોકોના મૃતદેહો મળી આવી છે. 5 લોકો હજી ગુમ છે. તેમને શોધવા માટે હજી પ્રત્યનો ચાલુ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર, દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે જુદા જુદા સ્થળોએથી લોકો ગુમ થયાના અહેવાલો આવી રહ્યા છે. જો કોઈને તેના વિશે કોઈ માહિતી મળે, તો તેઓએ મોરી પોલીસને તેના વિશે જાણ કરવા વિનંતી છે.
Uttarkashi's Disaster Management officer, Devendra Patwal: Reports of people missing have been coming in. If anyone gets any information about it, they are requested to inform Mori police about the same. https://t.co/uKh19Fuz4h
— ANI (@ANI) August 21, 2019
આપને જણાવી દઈએ કે ઉત્તરકાશી, લાંબગર, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ છે. હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી એસએ મુરુગેસને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી 22 લોકો લાપતા થયા છે.
આ પણ વાંચો: Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયા
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત











Click it and Unblock the Notifications
