વૈષ્ણોદેવી પર આતંકી હુમલાની શક્યતા, IB અલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના સાંબામાં આતંકી હુમલા પછી આઇબીએ એલર્ટ જાહેર કરી જાણાવ્યું છે કે વિશ્વવિખ્યાત વૈષ્ણોદેવીનું મંદિર પણ આતંકીઓના નિશાના પર છે. આઇબીના આ એલર્ટ પછી મંદીરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને લોકોની ગહન તપાસ કરવામાં આવી રહી છે.

વધુમાં વૈષ્ણોદેવી મંદિરમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આતંકીઓએ હાલમાં જ કઠુઆ અને સાંબા વિસ્તારોમાં આતંકી હુમલો કર્યો હતો.
જે જોતા આઇબીએ આશંકા વ્યક્ત કરી છે કે વૈષ્ણવદેવીના મંદિર પર પણ આવું જ કંઇક થઇ શકે છે. નોંધનીય છે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા અહીં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. જેમની સુરક્ષાને જોતા અહીં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
