વૈષ્ણોદેવી પર આતંકી હુમલાની શક્યતા, IB અલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના સાંબામાં આતંકી હુમલા પછી આઇબીએ એલર્ટ જાહેર કરી જાણાવ્યું છે કે વિશ્વવિખ્યાત વૈષ્ણોદેવીનું મંદિર પણ આતંકીઓના નિશાના પર છે. આઇબીના આ એલર્ટ પછી મંદીરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને લોકોની ગહન તપાસ કરવામાં આવી રહી છે.

વધુમાં વૈષ્ણોદેવી મંદિરમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આતંકીઓએ હાલમાં જ કઠુઆ અને સાંબા વિસ્તારોમાં આતંકી હુમલો કર્યો હતો.
જે જોતા આઇબીએ આશંકા વ્યક્ત કરી છે કે વૈષ્ણવદેવીના મંદિર પર પણ આવું જ કંઇક થઇ શકે છે. નોંધનીય છે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા અહીં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. જેમની સુરક્ષાને જોતા અહીં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
