સ્મૃતિ ઇરાનીએ પોતાની અંગત વાત જાહેરમાં કઇ દીધી
નવી દિલ્હી, 28 જૂન: પહેલા ટીવીની વધૂ અને હવે કેન્દ્રીય માન સંસાધન વિકાસ મંત્રી બનીને પોતાનું એક અલગ સ્થાન બનાવી ચૂકેલી ભાજપી સાંસદ સ્મૃતિ ઇરાની આજે જે કંઇ પણ છે તે તેમની માતાની હિમ્મતના કારણે છે નહીંતર તેમને તો ગર્ભમાં જ મારી દેવાની યોજના બનાવાઇ હતી. આ ખુલાસો ખુદ સ્મૃતિ ઇરાનીએ શુક્રવારે કર્યો હતો.
સ્મૃતિએ જણાવ્યું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાને એવા સંકેત આપવામાં આવ્યા હતા કે જો તેમને રહેવું હોય તો આ બાળકીને મારી દેવી પડશે. એ મારી માતાની ક્ષમતા હતી કે તેમણે પોતાની દીકરીની હત્યા ના થવા દીધી. ભલે તેમની પાસે પૈસા ન્હોતા પરંતુ સામર્થ્ય હતું.
લાઇનાએ લખ્યું હતું કે મારો જન્મ મારી મોટી બહેન ચંદાંશુના જન્મના સાત વર્ષ બાદ થયો હતો અને દાદી ફરીથી દીકરીના જન્મથી દુ:ખી હતી. પરંતુ તેનાથી હવે હું યુવતીઓ પ્રત્યેના પક્ષપાતને ચોક્કસ સમજી શકું છું. હું લકી છું કે મને એવા માતા-પિતા મળ્યા, જેમણે મને રમત-ગમતમાં કરિયર બનાવવાની છૂટ આપી.