For Quick Alerts
For Daily Alerts
વાઢેરા વિરૂદ્ધ કેજરીવાલ મોટો ખુલાસો કરશે
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તે દૂધનું દૂધ અને પાણી અને પાણીનું પાણી કરી દેશે, તે એ સાબિત કરી દેશે કે તે સાચા છે કે અને વાઢેરા ભષ્ટ્રાચારી છે. વાઢેરા અને ડીએલએફની સ્પષ્ટતા પર કેજરીવાલે કહ્યું હતું કે બંને લોકો જૂઠ્ઠું બોલી રહ્યાં છે. જ્યારે વાઢેરા અને ડીએલએફ બંને કેજરીવાલને જૂઠ્ઠાં કરી રહ્યાં છે.
કેજરીવાલ આજના દિવસે કોઇપણ સમયે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની વાત મીડીયા સમક્ષ રાખી શકે છે. કેજરીવાલે દાવો કર્યો છે કે જો તે ખોટાં સાબિત થશે તો તે દરેક વાર સહન કરવા માટે તૈયાર છે.
Comments
arvind kejriwal robert vadra corruption scam priyanka gandhi sonia gandhi twitter અરવિંદ કેજરીવાલ રોબર્ટ વાઢેરા લાંચ કૌંભાડ પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી ટિ્વટર
English summary
We Have lot of information against Corrupt Vadra Said Arvind Kejriwal after Robert Vadra and DLF Statement.
Story first published: Monday, October 8, 2012, 11:48 [IST]