વાઢેરા વિરૂદ્ધ કેજરીવાલ મોટો ખુલાસો કરશે

અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તે દૂધનું દૂધ અને પાણી અને પાણીનું પાણી કરી દેશે, તે એ સાબિત કરી દેશે કે તે સાચા છે કે અને વાઢેરા ભષ્ટ્રાચારી છે. વાઢેરા અને ડીએલએફની સ્પષ્ટતા પર કેજરીવાલે કહ્યું હતું કે બંને લોકો જૂઠ્ઠું બોલી રહ્યાં છે. જ્યારે વાઢેરા અને ડીએલએફ બંને કેજરીવાલને જૂઠ્ઠાં કરી રહ્યાં છે.
કેજરીવાલ આજના દિવસે કોઇપણ સમયે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની વાત મીડીયા સમક્ષ રાખી શકે છે. કેજરીવાલે દાવો કર્યો છે કે જો તે ખોટાં સાબિત થશે તો તે દરેક વાર સહન કરવા માટે તૈયાર છે.
More From
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
