For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઢેરા વિરૂદ્ધ કેજરીવાલ મોટો ખુલાસો કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kejriwal vadra
નવી દિલ્હી, 8 ઑક્ટોબર: ડીએલએફના જવાબમાં અસંતુષ્ટ અરવિંદ કેજરીવાલે એક ફરીવાર કહ્યું છે કે તેમને વાઢેરા પર જેટલા આરોપો લગાવ્યા છે સંપૂર્ણ રીતે સાચા છે અને આજે તે વાઢેરા વિશે એક મોટો ખુલાસો કરી શકે છે. તેમને અને તેમની ટીમે વાઢેરા પર કોઇ ખોટા આરોપો લગાવ્યાં નથી. વાઢેરાને હંમેશા સોનિયા ગાંધીના જમાઇ હોવાનો ફાયદો મળ્યો છે કેજરીવાલ આજે તેને સિદ્ધ કરી દેશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તે દૂધનું દૂધ અને પાણી અને પાણીનું પાણી કરી દેશે, તે એ સાબિત કરી દેશે કે તે સાચા છે કે અને વાઢેરા ભષ્ટ્રાચારી છે. વાઢેરા અને ડીએલએફની સ્પષ્ટતા પર કેજરીવાલે કહ્યું હતું કે બંને લોકો જૂઠ્ઠું બોલી રહ્યાં છે. જ્યારે વાઢેરા અને ડીએલએફ બંને કેજરીવાલને જૂઠ્ઠાં કરી રહ્યાં છે.

કેજરીવાલ આજના દિવસે કોઇપણ સમયે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની વાત મીડીયા સમક્ષ રાખી શકે છે. કેજરીવાલે દાવો કર્યો છે કે જો તે ખોટાં સાબિત થશે તો તે દરેક વાર સહન કરવા માટે તૈયાર છે.

English summary
We Have lot of information against Corrupt Vadra Said Arvind Kejriwal after Robert Vadra and DLF Statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X