પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસો
પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસો
નવી દિલ્હીઃ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થઈ રહ્યા છે. મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે દેખાઈ રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે અમને જીતનો પૂરો ભરોસો છે. અમે ગત પાંચ વર્ષમાં લોકો માટે કામ કર્યાં છે. સિસોદિયાએ જીત માટે પોતાના ઘરે પૂજા અર્ચના પણ કરી હતી.

મનિષ સિસોદીયાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક મંત્ર પણ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું કે,'ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतं गमय।। એટલે કે હે ઈશ્વર! અમને અસત્યથી સત્યની તરફ લઈ જાઓ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. મૃત્યુથી અમરતાના ભાવ તરફ લઈ જાઓ'
Delhi Deputy Chief Minister and AAP leader Manish Sisodia offered prayers at his residence ahead of counting for assembly elections #DelhiResults pic.twitter.com/nQLa0N7aO3
— ANI (@ANI) February 11, 2020
જણાવી દઈએ કે અગાઉ 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ હાંસલ કરી હતી. ભાજપે ત્રણ સીટ હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના હાથ એક પણ સીટ નહોતી લાગી. પરંતુ આ વખતે જ્યાં આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેઓ એકવાર ફરી જીત હાંસલ કરશે ત્યારે ભાજપ પણ દાવો કરી રહ્યું છે કે આ વખતે દિલ્હીની સત્તા તેમને મળશે. હવે આખું ચિત્ર 1 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
