તમે કોઈને એક રૂપિયો આપો અને કોઈ તમને હજારો આપે તો?
તમે જાણો છો કે જુની કરન્સી હજારો લાખો અને કરોડો સુધીમાં વેચાતી હોય છે. જુના જમાનાના શિક્કા અને ચલણની કિંમત ઘણી ઉંચી હોય છે.
તમે જાણો છો કે જુની કરન્સી હજારો લાખો અને કરોડો સુધીમાં વેચાતી હોય છે. જુના જમાનાના શિક્કા અને ચલણની કિંમત ઘણી ઉંચી હોય છે. તમે અવાર નવાર એવા સમાચારો વાંચતા હોય છે ફલાણા રાજાના જમાનાનો સિક્કો આટલા લાખ કે આટલા કરોડમાં વેચાયો. આવી જ એક વસ્તુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમને એક રૂપિયાના બદલામાં હજારો રૂપિયા મળી શકે છે.

એક વેબસાઈટ છે Coinbazzar. આ વેબસાઈટ પર તમારી પાસે કોઈ યુનિક કરન્સી હોય તો તમે તેને તમારી પ્રાઈઝમાં વેચી શકો છો. આવી જ એક જાહેરાત આ વેબસાઈટ પર છે. જેમાં ભારત સરકારનું એક રૂપિયાના નોટનું બંડલ 44.999 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ એક રૂપિયાની નોટનું બંડલ 1957માં રીલીઝ કરાયુ હતું. જેના પર પૂર્વે કેન્દ્રીય નાણાં મંત્રી એચ.એમ.પટેલે સહી કરી હતી. આ નોટના બંડલનો સીરીયલ નંબર 123456 છે.
ભારત સરકારે 26 વર્ષ પહેલા 1 રૂપિયાની નોટ બંધ કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 2015 થી ફરીથી તેનું પ્રિન્ટીંગ શરૂ કરાયુ છે. ઘણા લોકો પાસે આવી જૂની નોટો હશે. તેઓ આ વેબસાઈટ પર જઈને તેમની જુની નોટોને ઉચ્ચી કિંમતે વેચી શકે છે. આ ઉપરાંત આ વેબસાઈટ પરથી તમે 50 રૂપિયાની જૂની નોટો 8,200 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયાની નોટો 2,999 રૂપિયા, 2 રૂપિયાની નોટો 4,999 રૂપિયામાં ખરીદી કરી શકો છો. આ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીને તમે તમારી પાસે રહેલી જુની નોટ વેચી પણ શકો છો.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા












Click it and Unblock the Notifications
