ફંડ ભેગું ન કરી શકતા PM પદથી દૂર કરવામાં આવ્યાં પ્રણવ

પ્રણવ મુખર્જી પોતાના પદેથી દૂર થવા માટે ત્યારે રાજી થયા જ્યારે તેમને મંત્રી મંડળના મુખિયા બની રહેવાનું આશ્વાસન આપવામાં આવ્યું. પ્રણવ મુખર્જીને અંતે વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું ત્યારે તેમની જગ્યાએ એકે એંટનીને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યાં.
વિકિલીક્સે એ પણ દાવો કર્યો છે કે એકે એંટનીને રક્ષા મંત્રી બનાવ્યા બાદ કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી રહેવા દરમિયાન અટકેલા રક્ષા સોદાઓને આગળ વધારવા માટે તેમની સામે મોટો પડકાર રહ્યો હતો. આ ખુલાસા પર રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન ઓફિસ કે કોંગ્રેસ અધ્યક્ષની ઓફિસમાંથી પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી હતી.












Click it and Unblock the Notifications
