Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ દુર્ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગયો. નાઘેડી નજીક આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે.
આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ પરિવાર જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલી જલારામ પાર્ક સોસાયટીનો રહેવાસી હતો.

ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે અચાનક આ કરૂણ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
આ દુર્ઘટનાથી સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયો છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
