Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ દુર્ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગયો. નાઘેડી નજીક આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે.
આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ પરિવાર જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલી જલારામ પાર્ક સોસાયટીનો રહેવાસી હતો.

ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે અચાનક આ કરૂણ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
આ દુર્ઘટનાથી સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયો છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
