Junagadh: જૂનાગઢ રેલવે સ્ટેશનનું થશે અપગ્રેડેશન અને રિડેવલપમેન્ટ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ
Junagadh: જૂનાગઢ રેલવે સ્ટેશનને વધુ પેસેન્જર-ફ્રેન્ડલી સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અપગ્રેડેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવેલા કેટલાક સ્ટેશનોમાં જૂનાગઢનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના મહત્વને ઓળખીને, પશ્ચિમ રેલવેએ મોડ્યુલર કોન્સેપ્ટ પર આધારિત વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના વિકાસની શરૂઆત કરી છે, જેમાં અત્યાધુનિક સુવિધાઓ છે.
નવું સ્ટેશન પ્રાચીન અને આધુનિક આર્કિટેક્ચરનું સુમેળભર્યું મિશ્રણ પ્રદર્શિત કરશે, જૂનાગઢ શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને ગીરના જંગલની પ્રાકૃતિક સુંદરતાને પ્રતિબિંબિત કરે છે.

પશ્ચિમ રેલવે દ્વારા જણાવ્યા અનુસાર, જૂનાગઢ સ્ટેશનની મુખ્ય ઇમારત અને પ્રવેશદ્વાર જૂનાગઢના વારસાના વિવિધ પાસાઓને પ્રતિબિંબિત કરશે.
જૂનાગઢ રેલવે સ્ટેશનના પુનઃવિકાસમાં વિશ્વસ્તરીય બહુમાળી ઇમારત, બુકિંગ અને પાર્સલ ઑફિસ, લિફ્ટ્સ અને એસ્કેલેટર, એર-કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુસાફરો માટે બેટરી સંચાલિત વાહનો, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ વગેરેનો સમાવેશ થશે.
પશ્ચિમ રેલવેએ નિવેદનમાં જણાવાયું છે કે, નવું સ્ટેશન માત્ર પરિવહન હબ તરીકે જ નહીં, પરંતુ શહેર માટે વધારાના આકર્ષણ તરીકે પણ કામ કરશે, મુસાફરો, યાત્રાળુઓ અને પ્રવાસીઓને એરપોર્ટ જેવા વાતાવરણ સાથે આવકારશે.
સાસણમાં એશિયાટીક સિંહ દર્શન માટે આવતા લોકો માટે અથવા ગિરનાર પર્વતની ટોચ પર આવેલા મંદિરની મુલાકાત લેનારાઓ માટે જૂનાગઢ મહત્વનું સ્ટેશન છે.
Transforming Junagadh Station of Bhavnagar Division under the #AmritBharatStation Scheme.
— Western Railway (@WesternRly) February 26, 2024
Anticipate a total upgrade of the facilities and passenger amenities.
Project Cost: Rs. 250 Cr#ModiSarkarKiGuarantee#RailInfra4Bharat pic.twitter.com/5IWbjwK0Eo
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
