રાહુલ ગાંધીનો જૂનાગઢ કાર્યક્રમ રદ, જાણો કેમ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તેઓ આજે જૂનાગઢમાં યોજાનારી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાના હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમની ફ્લાઈટ ટેક-ઓફ કરી શકી ન હતી, જેના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.

અગાઉ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો માટે યોજાઈ રહેલી પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં હાજરી આપશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓ પહેલા પક્ષના કાર્યકર્તાઓને મજબૂત કરવાનો અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
રાહુલ ગાંધીના આ પ્રવાસને ગુજરાતમાં કોંગ્રેસની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો હતો. જો કે, છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થતાં કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા જોવા મળી છે.
જણાવી દઈએ કે, ગુજરાત આવતા પહેલા જ રાહુલ ગાંધીએ ઈલેક્શન કમિશન અને બીજેપીની મિલિભગતનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીના આરોપોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
