For Quick Alerts
For Daily Alerts
‘જે લોકો પાર્ટી બનાવવાના મૂળમાં હતાં, તેઓ અલગ થઇ ગયા’
કિરણ બેદીએ ટિવટર પર લખ્યુ હતું કે ‘આઇએસીમાં છેલ્લા એક વર્ષથી આ અંગે ચર્ચાવિચારણા ચાલતી હતી. તેમણે જણાવ્યુ કે ‘જે લોકો પાર્ટી બનાવવા માંગતા હતાં, તેઓ અલગ થઇ ગયા. જોકે આઇએસી એક આંદોલનના રૂપમાં ચાલ્યા કરશે.
આ પહેલા ગુરુવારે કિરણ બેદીએ કહ્યું હતુ કે અણ્ણા હઝારેના નેજા હેઠળના આઇએસી માટે એક નવા કાર્યાલયની શોધ જારી છે. જેનાથી લોકપાલ અને અન્ય મુદ્દાને લઇને આંદોલન જારી રાખી શકાય.
Comments
kiran bedi iac anna hajare arvind kejriwal corruption tweeter અરવિંદ કેજરીવાલ રાજકિય પક્ષ કિરણ બેદી ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન
English summary
"Those who wanted it have chosen to branch out. IAC as a movement goes on," : kirab bedi