For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘જે લોકો પાર્ટી બનાવવાના મૂળમાં હતાં, તેઓ અલગ થઇ ગયા’

|
Google Oneindia Gujarati News

Kiran Bedi
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: ગુરુવારે અરવિંદ કેજરીવાલે રાજકિય પક્ષ રચવાની જાહેરાત કર્યા બાદ આજે કિરણ બેદીએ જણાવ્યું કે ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન'માંથી રાજનૈતિક દળ બનાવવાના હિમાયતી લોકો અલગ થઇ ગયા છે.

કિરણ બેદીએ ટિવટર પર લખ્યુ હતું કે ‘આઇએસીમાં છેલ્લા એક વર્ષથી આ અંગે ચર્ચાવિચારણા ચાલતી હતી. તેમણે જણાવ્યુ કે ‘જે લોકો પાર્ટી બનાવવા માંગતા હતાં, તેઓ અલગ થઇ ગયા. જોકે આઇએસી એક આંદોલનના રૂપમાં ચાલ્યા કરશે.

આ પહેલા ગુરુવારે કિરણ બેદીએ કહ્યું હતુ કે અણ્ણા હઝારેના નેજા હેઠળના આઇએસી માટે એક નવા કાર્યાલયની શોધ જારી છે. જેનાથી લોકપાલ અને અન્ય મુદ્દાને લઇને આંદોલન જારી રાખી શકાય.

English summary
"Those who wanted it have chosen to branch out. IAC as a movement goes on," : kirab bedi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X