For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri Special : ત્રીજા નોરતે કરો માં ચંદ્રઘંટાની પૂજા આ રીતે

નવરાત્રીમાં અલગ અલગ નવ માતાઓની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માં ચન્દ્રકાંતાની પૂજા કરવામાં આવે છે આ અંગે વધુ વાંચો અહીં

By Staff
|
Google Oneindia Gujarati News

નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માંનું આ સ્વરૂપ ઘણું જ સુંદર, મોહક અને અલૌકિક છે, ચંદ્ર સમાન સુદંર માંનું આ સ્વરૂપથી દિવ્ય સુગંધીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે. માંનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.

maa chandraghanta

તેના મસ્તકમાં ઘંટાકાર અર્ઘચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમનું શરીર સોના સમાન ચળકતું છે. તેમને દસ હાથ છે. તેમના દસ હાથ ખડગ અને બાણ સહિતના શસ્ત્રોથી સજ્જ છે તેમનું વાહન સિંહ છે, તે વિરતા અને શક્તિનું પ્રતિક છે.

या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કહેવાય છે કે, સાચા મનથી માં પાસે જે કંઇ માંગો તે પૂર્ણ થાય છે. આજે જાતકોએ મનથી માંની પૂજા કરવી જોઇએ જેથી માં સર્વોને આવનારા સંકટથી દૂર કરે.

English summary
Here are the special articles on Navratri Festival. On the Third day of Navratri people worship Maa Chandraghanta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X