For Quick Alerts
For Daily Alerts
દિલ્હીના 33 દૂતાવાસો પર આતંકવાદીઓની નજર, ચિઠ્ઠી દ્વારા મળી ધમકી
આ ધમકીભરી ચિઠ્ઠી સાઉથ અને નવી દિલ્હી વિસ્તારમાં સ્થિત દૂતાવાસોને મળી છે. પત્ર મળ્યા બાદ દૂતાવાસોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે તેના પર કેન્દ્રિય નેતૃત્વની તરફથી કોઇપણ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. આઇબી સક્રિયતાપૂર્વક ચિઠ્ઠીની તપાસ અક્રી રહી છે.
English summary
A letter found in which 33 embassies are at target of terrorists.
Story first published: Monday, June 23, 2014, 14:00 [IST]