કેજરીવાલની સાથે ડિનર કરવું છે તો ચૂકવવા પડશે 20 હજાર રૂપિયા
નવી દિલ્હી, 8 માર્ચ: આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ફંડ એકઠું કરવાનો નવો ફોર્મ્યુલા અપનાવી લીધો છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની સાથે ડિનર કરવાના માધ્યમથી ફંડ એકઠું કરવાની યોજના બનાવી છે. તેના માટે પાર્ટીએ અરવિંદ કેજરીવાલ સાથે ડિનર કરાવવાની યોજના બનાવી છે.
આ યોજના હેઠળ જો તમે અરવિંદ કેજરીવાલ સાથે ડિનર કરવા માંગો છો તો તમારે તેના માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. અરવિંદ કેજરીવાલની સાથે આ ડિનર થોડું મોંઘું પડશે. અરવિંદ કેજરીવાલની સાથે ડિનર કરવા માટે 20 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
બેંગલુરૂમાં 15 માર્ચના રોજ યોજાનારી ફંડરેજર ડિનરમાં આ નવો તુક્કો અપનાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ સાથે ડિનરમાં સામેલ થવા માટે દરેકને 20 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો કે પાર્ટીને આશા છે કે આનાથી તેમને મોટી રકમ મળશે.

સૂત્રોનું માનીએ તો આ ડિનર પાર્ટીમાં લગભગ 200 લોકોને આમંત્રિત કરવામાં આવશે. ડિનર પાર્ટીમાં ટેક્નોલોજી, પ્રાઇવેટ ઇક્વિટી અને વેંટર કેપિટલ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિમંત્રણ 'આપ' સભ્ય અને ઇન્ફોસિસના બોર્ડના સભ્ય રહી ચૂકેલા બાલાકૃષ્ણનને મોકલ્યા છે. અરવિંદ કેજરીવાલની આ ડિનર પાર્ટી બેંગ્લોરની એક મોટી હોટલમાં આયોજિત કરવામાં આવી શકે છે. અહી અરવિંદ કેજરીવાલ એક કલાક સુધી મહેમાનો સાથે વાતચીત કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો પાર્ટીનો આ ફોર્મ્યૂલા કામ કરી જશે જો આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
Did You Know: આમ આદમી પાર્ટીને વિદેશથી લાખો રૂપિયાનું દાન મળી રહ્યું છે, પરંતુ વિદેશની એક મહિલા તેમણે દરરોજ 2014 રૂપિયા મોકલે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
