પીએમ મોદીનો આવાસ ઘેરવા માટે નીકળી AAP, 4 મેટ્રો સ્ટેશન બંધ

રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ હવે વધારે ઉગ્ર થઇ ગયું છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ હવે વધારે ઉગ્ર થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આજે પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરવા માટે ભેગા થઇ ગયા છે. આ પ્રદર્શન જોતા દિલ્હી મેટ્રોના ચાર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.

aam aadmi party

Jun 17, 2018, 5:58 pm IST

પીએમ મોદીના આવાસ તરફ આગળ વધ્યા સેંકડો આમ આદમી કાર્યકર્તા, દિલ્હી શિક્ષણ સંઘ પણ સીએમ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યો.
Jun 17, 2018, 5:34 pm IST

કપિલ મિશ્રા અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા છે. તેમને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી માટે કેન્સર બની ચુક્યા છે.
Jun 17, 2018, 5:33 pm IST

મંડી હાઉસમાં સેંકડોની સંખ્યામાં જોડાયા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ. સીએમ કેજરીવાલ માંગ કરી રહ્યા છે કે એલજી જાતે આઈએએસ અધિકારીઓની ગેરકાનૂની હડતાળને ખતમ કરે કારણકે તેઓ સર્વિસ વિભાગના હેડ છે.
Jun 17, 2018, 5:30 pm IST

પાટીદાર નેતા હાર્દિક પટેલે ટવિટ કરીને દિલ્હીમાં કેજરીવાલ સરકાર ઘ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનનું સમર્થન કર્યું.
Jun 17, 2018, 5:26 pm IST

આપ પ્રદર્શનને કારણે મંડી હાઉસ આ સમયે જોરદાર જામ થઇ ગયું છે. લોકોને આવવા જવા માટે ખુબ જ પરેશાની થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X