For Daily Alerts
ભૂલ સ્વીકારે અને દોષીઓને સજા આપે પાકિસ્તાન : મનીષ તિવારી
મનીષ તિવારીએ કહ્યું હતું કે પાકિસ્તાનને સ્થિતી સમજતાં સૈનિકોના હત્યારોને સજા આપવી જોઇએ. ત્યારબાદ જ બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો ખુલશે. આ દરમિયાન સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભારત કેબિનેટની બેઠકમાં પાક મંત્રીના પ્રસ્તાવ પર વિચાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે પાકિસ્તાનની વિદેશ મંત્રી હિના રબ્બાનીએ નિયંત્રણ રેખા સાથે જોડાયેલી ચિંતાઓના નિવારણ અને નવ વર્ષ જુલા સંઘર્ષ વિરામને નકારી કાઢવા માટે ભારત સાથે વાતચીતની ઓફર કરી છે.
Comments
English summary
Minister Manish Tewari on Thursday said the Pakistani Government must accept its mistakes and punish those responsible for the barbaric attack.