પૂર્વ વડાપ્રધાન ઇંદ્ર કુમારની આજે અંતિમ વિધિ

ઇંદ્ર કુમાર ગુજરાલને શ્રદ્ધાંજલી આપવા માટે આજે સવારેથી જ રાજકીય હસ્તીઓની અવર-જવર શરૂ થઇ ગઇ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ મીરા કુ,આર. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાજગ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી સહિત દેશની મોટી હસ્તીઓ ગુજરાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત દેશભરમાં 7 દિવસોના શોકની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે ઇંદ્ર કુમાર ગુજરાલ ફેફસાંના સંક્રમણની બિમારીથી પિડાય રઇંદ્ર કુમારહ્યાં હતા. ઇંદ્ર કુમાર ગુજરાલને 19 નવેમ્બરના રોજ મેદાંતા મેડિસીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઇંદ્ર કુમાર ગુજરાલનો જન્મ 1919માં થયો હતો.












Click it and Unblock the Notifications
