કર્ણાટક હાઇકોર્ટે સોનિયા ગાંધી પાસે માંગ્યો જવાબ

કોર્ટે વી. શશિધરની અરજી પર સોનિયા ગાંધીની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વર ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો છે. અરજી કરનાર વી. શશિધર પોતે
પણ કોંગ્રેસી કાર્યકર્તા છે અને આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકના દાવેદાર છે, પરંતુ તેમની ફરિયાદ એ છે કે જે લોકો ટિકીટ લેવા માંગે છે તેમની પાસેથી 10-
10 હજાર વસૂલી રહ્યા છે.
અરજીકર્તાના વકિલે કોર્ટમાં અપીલ કરી છે કે તે ચૂંટણી પંચને આ પ્રક્રિયા રોકવાના નિર્દેશ આપે. આ અરજીમાં મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ પણ
કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
