For Quick Alerts
For Daily Alerts
એસિડ એટેકનો ભોગ બનેલા લોકોને પુનર્વાસ અને વળતર આપે રાજ્ય સરકાર: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે રાજ્યોને એસિડ અને બીજા નુકસાન પદાર્થોના છુટક વેચાણને નિયંત્રિત કરવા માટે ત્રણ મહિનાની અંદર નિયમ બનાવવા માટે કહ્યું છે. કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે તે એસિડ ફેફવાને બિન જમાનતી ગુનો બનાવે. કોર્ટે કહ્યું હતું કે એસિડ પીડિતના પુનર્વાસ અને મેડિકલનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે કિશોરને એસિડ આપવામાં ન આવે. સાથે જ કોઇ ગ્રાહક એસિડ ખરીદવા આવે છે તો તેની સંપૂર્ણ વિગત હોવી જરૂરી છે. આ સાથે જ એસિડનું વેચાણ કરનાર દુકાનદારે સેલ અને ખરીદીનું રજિસ્ટ્રેશન રાખવું પડશે.
Comments
English summary
The Supreme Court on Thursday passed an interim order on regulating the sale of acid at retail outlets in market across the country.
Story first published: Thursday, July 18, 2013, 13:36 [IST]