For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વચ્ચે તણાવ, સલમાન ખુર્શીદ જશે ચીન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

salman-khurshid
નવી દિલ્હી, 25 એપ્રિલ: લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે ઘુસણખોરીના કારણે ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શીદ આગામી મહિને ચીનનો પ્રવાસ કરશે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે ભારત અને ચીન વચ્ચે વધુ એક ફ્લેગ મિટીંગ થશે. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી ગતિરોધ જલદી ખતમ થઇ જશે.

સલમાન ખુર્શીદે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે બે ફ્લેગ મિટીંગ યોજાઇ છે અને વધુ એક ફ્લેગ મિટીંગ યોજાશે. ફ્લેગ મિટીંગ એક તંત્ર છે જેના હેઠળ સેના આવા મુદ્દાઓનું સમાધાન કરે છે. અમે વિશ્વાસ છે કે સેના કોઇને કોઇ રસ્તો નિકાળશે. મારું માનવું છે કે હમારા હિતો વહેંચશે. આટલા વર્ષોમાં બંને દેશોએ જે કંઇ મેળવ્યું છે તેને અહીં ખતમ કરી દેવો જોઇએ. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ સંભવત આગામી મહિનાની 9 તારીખે ચીનના પ્રવાસે જશે.

English summary
Amid growing tensions between India and China over Line of Actual Control (LAC) in Ladakh, External Affairs Minister Salman Khurshid will visit Beijing on May 09.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X