આગામી 6 મહિના ખૂબ મહત્વના, કોરોનાથી સાવચેત રહેવાની જરૂરી, WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આપી ચેતવણી

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે WHOના મુખ્ય વૈજ્ઞાનિકે ફરી એકવાર ચેતવણી આપી છે.

નવી દિલ્હી : ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે WHOના મુખ્ય વૈજ્ઞાનિકે ફરી એકવાર ચેતવણી આપી છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, લોકોએ થોડા વધુ સમય માટે તમામ કોરોના પ્રોટોકોલ જાળવવા જોઈએ.

 Soumya Swaminath

ડોક્ટર સૌમ્યાએ જણાવ્યું કે, આ તમારા રક્ષકોને નિરાશ કરવાનો સમય નથી. આવો વધુ 6 મહિના સુધી સાવચેત રહીએ. જો રસીકરણનો દર ખૂબ ઉંચું થઈ જાય, તો વસ્તુઓ સુધરવાની શરૂઆત થવી જોઈએ.

WHOના મુખ્ય વૈજ્ઞાનિકે શક્યતા વ્યક્ત કરી છે કે, આવનારા છ મહિનામાં જો 100 ટકા નહીં, તો મોટાભાગની વસ્તીને કોરોનાથી રક્ષણ આપતી રસીના બન્ને મળી ગયા હશે, જે બાદ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. કોરોનાનું જોખમ ઘટાડવા માટે મોટાપાય રસીકરણ કરવામાં આવશે. ડો સૌમ્યાએ સલાહ આપી છે કે, છ મહિના સુધી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X