પૂણે, 18 સપ્ટેમ્બર, પૂણેમાં એક બીપીઓ મહીલા પર થયેલાં કથિત બળાત્કારના આરોપીઓની ફાંસી યથાવત રખાઇ છે. 1 નવેમ્બર 2007ના રોજ આ બીપીઓ કર્મચારીની હત્યા કરાઇ હતી. હત્યા પહેલાં આ મહીલાં પર સામૂહીક બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો. બોમ્બે હાઇકોર્ટે બંને દોષિયોની સજા યથાવત રાખી છે.