પૂણે,
18
સપ્ટેમ્બર,
પૂણેમાં
એક
બીપીઓ
મહીલા
પર
થયેલાં
કથિત
બળાત્કારના
આરોપીઓની
ફાંસી
યથાવત
રખાઇ
છે.
1
નવેમ્બર
2007ના
રોજ
આ
બીપીઓ
કર્મચારીની
હત્યા
કરાઇ
હતી.
હત્યા
પહેલાં
આ
મહીલાં
પર
સામૂહીક
બળાત્કાર
ગૂજારવામાં
આવ્યો
હતો.
બોમ્બે
હાઇકોર્ટે
બંને
દોષિયોની
સજા
યથાવત
રાખી
છે.