5 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં કોરોના સંક્રમણના 3,275 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસના પોઝિટિવ કેસની સંખ્યાને 4,30,91,393 થઇ ગઇ છે. દેશમાં 55 નવી કોવિડ સંબંધિત જાનહાનિ પણ નોંધાઈ છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 523,975 થઈ ગઈ છે.
5 may Covid Update : ભારતમાં કોરોના સંક્રમણના 3,275 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસના પોઝિટિવ કેસની સંખ્યાને 4,30,91,393 થઇ ગઇ છે. દેશમાં 55 નવી કોવિડ સંબંધિત જાનહાનિ પણ નોંધાઈ છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 523,975 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 1.07 ટકા હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (વીકલી પોઝિટિવિટી રેટ) 0.70 ટકા હતો. 3,000 થી વધુ લોકો પણ કોરોનાવાયરસમાંથી સ્વસ્થ થયા હતા. આ સાથે દેશમાં કુલ રિકવરીની સંખ્યા 4,25,47,699 થઈ ગઈ છે.

ઓમિક્રોન અગાઉના કોવિડ વેરિઅન્ટની જેમ ગંભીર
યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે SARS CoV2 વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ આંતરિક રીતે અગાઉનાપ્રકારો જેટલું ગંભીર છે, આ અગાઉના અભ્યાસોમાં કરાયેલી ધારણાઓથી વિપરીત કે તે વધુ સંક્રમિત પરંતુ ઓછું ગંભીર હતું.
છેલ્લા બે વર્ષમાં જ્યારે વિશ્વભરમાં વિવિધ પ્રકારો પ્રબળ હતા, ત્યારે સમયનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. 130,000 કોવિડ-19 દર્દીઓનારેકોર્ડના આધારે અભ્યાસ હાથ ધરનારા ચાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ થવા અનેમૃત્યુદરના જોખમો પીરિયડ્સ વચ્ચે લગભગ સમાન હતા.

5 મે ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણદર્દીનું મોત થયું નથી.
આ સાથે છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયોછે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8 અને વડોદરામાં 7 કેસ નોંધાયા છે. આસાથે ભવનગર, ગાંધીનગર અને મોરબીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથેરાજ્યમાં કુલ 12,13,351 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 110 થઇ છે.

5 મે ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1336 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 343 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
