Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajkot: સૌરાષ્ટ્ર તરફ જતી ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરાઇ, મુસાફરી કરતા પહેલા જાણી લો

Rajkot: રાજ્યના લોકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને, ભારતીય રેવલે દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી ત્રણ ટ્રેનોને ડાયવર્ટ/વિસ્તરણ કરવામાં આવી છે.

જેમાં ભાવનગર-જેતલસર પેસેન્જર અને પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનોને ભારતીય રેલવે દ્વારા ડાયવર્ટ/વિસ્તરણ કરવામાં આવી છે.

trains
  • ટ્રેન નંબર 09568/65 ભાવનગર-જેતલસર પેસેન્જર - પોરબંદર સુધી લંબાવવામાં આવી છે
  • ટ્રેન નંબર 09566/67 ભાવનગર-જેતલસર પેસેન્જર - વેરાવળ સુધી લંબાવવામાં આવી છે
  • ટ્રેન નંબર 19207/08 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ - જેતલસર થઈને રાજકોટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે

રેલવે રાજ્ય મંત્રી અને લોકસભા સાંસદ દર્શના જરદોશ દ્વારા એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ માહિતી શેર કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X