Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vadodara: ગણપતિ પંડાલ બનાવતી સમયે 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 1નું મોત

Vadodara, Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીની તૈયારી સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે. હાલ બાપાના આગમન પૂર્વે તેમના માટે પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવામાં ઘણીવાર અકસ્માત સર્જાય છે. આવો જ એક અકસ્માત વડોદરા જિલ્લામાં સર્જાયો છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ડબકા ગામમાં ગણપતિ ઉત્સવ માટે પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ ઘટનામાં 15 યુવકને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Ganesh Chaturthi 2024

ઉલ્લેખનીય છે કે, લોખંડની એંગલ 11 KW પાવર લાઇનના સંપર્કમાં આવતા આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પ્રકાશ ડાયાભાઈ જાદવ, ઉર્ફે સચિને ગણપતિ પંડાલના નિર્માણમાં ભાગ લેતા સમયે જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના મંગળવારે રાત્રે 11:30 કલાકે બની હતી, જ્યારે પંડાલ માટે ઉપયોગમાં લેવાતો લોખંડનો એંગલ હાઇ-ટેન્શન લાઇનને સ્પર્શી ગયો હતો, જેના કારણે 15 લોકો વીજ કરંટ લાગ્યા હતા.

અન્ય 14 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા પાદરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X