નેપાલની રાજધાની કાઠમંડુ નજીક વિમાન દુર્ધટનામાં 19 યાત્રીઓના મોત

પોલીસ પ્રવક્તા વિનોદ સિંહે જણાવ્યું હતું કે આજે સવારે 6.15 કલાકે વિમાને થોડીવાર પહેલાં કાઠમંડુ એરપોર્ટ પરથી લુકલા માટે ઉડાન ભરી હતી. લુકલા નેપાળનું પર્યટન સ્થળ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાનનો કાટમાળ મનોહરા નદી પાસે પડ્યો છે. રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિમાન દુર્ઘટના કયા કારણોસર સર્જાઇ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
નેપાળમાં નાના વિમાનો ઘણીવખત દુર્ઘટનાનો શિકાર બને છે. આ અગાઉ 15 મેના રોજ નેપાળના ઉત્તરી વિસ્તારમાં એક વિમાનઅડ્ડા પર વિમાન ઉતરણ વખતે દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં.
More From
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત










Click it and Unblock the Notifications
