કેરી પછી હવે ભારતીય પાન પર પણ યૂરોપમાં પાબંધી લગાવવાની તૈયારી

ભોજન અને ચારા વિશે ઇયૂની ત્વરિત ચેતાવણી સિસ્ટમ (રાસ્કે) આ અઠવાડિયે જાહેર કરેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારતથી આવેલા પાનના પત્તાની કેટલીક ખેપોમાં સાલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ જોવા મળ્યું છે. ઇયૂ આ પહેલાં આ વર્ષે બાંગ્લાદેશમાંથી પાનના આયાત પર પાબંધી લગાવી ચૂક્યું છે જે ઓછામાં ઓછી જુલાઇ સુધી લાગૂ રહેશે.
રાસ્ફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, '2011 થી પાનના પત્તામાં રાલમોનેલાના સંક્રમણના કેસ સતત મળતા રહ્યાં છે. બ્રિટેનથી સતત આ પ્રકારનો રિપોર્ટ મળ્યા બાદ બાંગ્લાદેશમાંથી પાનના પત્તાની આયાત અસ્થાઇ રીતે પાબંધી લગાવી દેવામાં આવી તથા ભારત અને થાઇલેંડથી આવનાર પાનની ખેપ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. સાલમોનેલા બેક્ટેરિયાના સંક્રમણથી ગંભીર ઉલટી-ઝાડાની ફરિયાદ થઇ શકે છે.
આ સંગઠને ગત વર્ષે ભારતને ખાદ્ય પદાર્થોમાં સંક્રમણને લઇને 111 વખત સૂચિત અને સચેત કર્યા હતા. તેમાંથી 12 કેસમાં મીઠી લીમડી પત્તા અને 84 કેસમાં ભીંડાને લઇને સૂચિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ કેસમાં લાલ મરચાંને લઇને કરવામાં આવ્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
