પાકિસ્તાનમાં ફરી એક ભારતીય કેદીની હત્યા

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા જ સરબજીત નામના એક ભારતીય કેદીની ત્યાંના જેલમાં હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ હતો કે સરબજીતનું જેલની અંદર મારામારી દરમિયાન મોત થયું હતું.
અધિકારીક સૂત્રોએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે એક ગામના નિવાસી જાકિર મુમતાજની તબિયત લથડવાના કારણે બુધવારે જિણ્ણા હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે 50 વર્ષીય મુમતાજનું હૃદય હુમલાના કારણે મોત થયું છે.
જોકે તેમણે જણાવ્યું કે મોતનું કારણ પોસ્ટમોર્ટમ કરાયા બાદ માલૂમ કરી શકાશે. ભારતીય નાગરિકને ખોટી રીતે પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરવાના આરોપમાં 3 ઓગસ્ટ 2011ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને લાહોર સ્થિત કોટ લખપત જેલમાં મોકલતા પહેલા શેખપૂરાની જેલમાં રાખવામાં આવ્યા હતા.
More From
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
