For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'1971ના માનવસંહાર માટે માફી માગે પાકિસ્તાન'

|
Google Oneindia Gujarati News

bangladesh pakistan
ઢાકા, 9 નવેમ્બર: બાંગ્લાદેશે શુક્રવારે પાકિસ્તાનને 1971માં મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા માનવસંહાર માટે માફી માગવા જણાવ્યું છે. જોકે પાકિસ્તાને તેના જવાબમાં જણાવ્યું હતું કે આ ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો સમય છે.

પાકિસ્તાનની વિદેશમંત્રી હિના રબ્બાની ખાર સાથેની મુલાકાતમાં બાંગ્લાદેશી વિદેશમંત્રી દીપૂ મોનીએ જણાવ્યું હતું કે 'બાંગ્લાદેશ આશા રાખે છે કે 1971 દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ કરેલા નરસંહાર માટે માફી માગશે.'

બાંગ્લાદેશી વિદેશ સચિવ મિઝારુલ કયાસે જણાવ્યું કે આ ઉપરાંત દીપૂ મોનીએ ઘણા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે 1974 દરમિયાન તેમના દેશે ગણી વખત આ નરસંહારને લઇને અફસોસ વ્યક્ત કર્યો હતો. હવે ભૂતકાળને ભૂલાવી ભવિષ્યને સુધારી લેવું જોઇએ.

English summary
Bangladesh on Friday demanded a formal apology from Pakistan for the genocide committed by its troops during the 1971 liberation war, but Islamabad said it's time to carry forward ties "burying the past".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X