CIAએ ચેતવ્યા, હતાશાથી ઘેરાયેલા પુતિન કરી શકે છે ન્યૂક્લિયર બૉમ્બનો ઉપયોગ
અમેરિકાની સેન્ટ્રલ ઈંટેલીજન્સ એજન્સીએ ચેતવ્યા છે કે વ્યાદિમીર પુતિન બેચેન છે અને તે પરમાણુ હુમલો કરી શકે છે.
વૉશિંગ્ટનઃ યુક્રેન સામે યુદ્ધને 50 દિવસથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી આ યુદ્ધમાં રશિયાને નિર્ણાયક રીતે કોઈ સફળતા મળી શકી નથી ત્યારબાદ અમેરિકાની સેન્ટ્રલ ઈંટેલીજન્સ એજન્સીએ ચેતવ્યા છે કે વ્યાદિમીર પુતિન બેચેન છે અને તે પરમાણુ હુમલો કરી શકે છે. સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે ગુરુવારે કહ્યુ કે પુતિન વ્યૂહાત્મક કે ઓછી તીવ્રતાવાળા પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. પોતાના ભાષણમાં બર્ન્સે કહ્યુ કે જે રીતે પુતિનની બેચેની વધી રહી છે અને યુક્રેનમાં તેમને હાલત થઈ છે તે બાદ આપણે કોઈએ પણ પુતિનના પડકાર અને બેચેનીને હળવાશમાં ન લેવી જોઈએ, તે ઓછી તીવ્રતાના પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ક્રેમલિને પહેલા જ રશિયન ન્યૂક્લિયર ફોર્સને હાઈ એલર્ટ પર રહેવા માટે કહ્યુ છે. પરંતુ બર્ન્સનુ કહેવુ છે કે ધરાતલ પર આના અનુક ઠોસ પુરાવા નથી મળ્યા કે રશિયન સેના ન્યૂક્લિયર એલર્ટ પર છે. અમે ઘણા ચિંતિત છીએ, હું જાણુ છુ કે બાઈડેન ત્રીજા વિશ્વયુદ્ધને ટાળવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે પરંતુ પરમાણુ હુમલો આ કોશિશને ધક્કો પહોંચાડી શકે છે. રશિયા પાસે ઘણા વ્યૂહાત્મક પરમાણુ હથિયાર છે કે અમેરિકાના પરમાણુ બૉમ્બથી ઓછા શક્તિશાળી છે જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા-નાગાસાકીમાં નાખવામાં આવ્યા હતા.
નોંધનીય વાત છે કે રશિયાની સેનાનો સિદ્ધાંત છે કે સ્થિતિને ઓછી તણાવપૂર્ણ કરવા માટે તણાવ વધારવામાં આવે, જેમાં નિમ્ન ક્ષમતાના પરમાણુ હુમલા થઈ શકે છે. જો સ્થિતિ વધુ બગડે તો રશિયા આ વિકલ્પ પસંદ કરી શકે છે. બર્ન્સે કહ્યુ કે મે રશિયામાં અમેરિકાના રાજદૂતની પણ ભૂમિકા નિભાવી છે. બર્ન્સે કહ્યુ કે રોજ, પુતિન પ્રદર્શિત કરે છે ઘટતી શક્તિઓ ઓછામાં ઓછી એટલી જ વિઘટનાકારી હોઈ શકે છે જેટલી કે વધતી શક્તિઓ.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
