બ્રિટનની સંસદમાં કાશ્મીર પર ચર્ચા, ભારતે ઊઠાવ્યો વાંધો
લંડન, 11 સપ્ટેમ્બર: ભારત સરકારે બ્રિટેનના સાંસદોની 'કાશ્મીરમાં રાજનૈતિક અને માનવીય સ્થિતિ' પર ગુરુવારે ચર્ચા કરવાની યોજના પર વાંધો ઉઠાવ્યો છે.
રેમીડિયાના અહેવાલ અનુસાર, ભારતે આ પગલાને કાશ્મીરમાં ભારતની ભૂમિકાની એક ટિકા કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. ભારતે આ પગલાને આ વિસ્તારમાં તેની સંપ્રભુતા પર સવાલ ઊભા કરવા પણ જણાવ્યું છે. મજાની વાત એ છે કે જે સમયે કાશ્મીર છેલ્લા 100 વર્ષોના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે, તે જ સમયે ત્યાની સ્થિતિ પર ચર્ચા કરાવવામાં આવી રહી છે.

અત્રે ચર્ચા હાઉસ ઓફ કોમન્સના મુખ્ય ગૃહમાં નહીં થાય, પરંતુ બ્રિટિશ સંસદની કમિટિ રૂમમાં આયોજિત કરાશે. પરંતુ તેના સબ્જેક્ટ અધિકૃત રૂપથી નોંધવામાં આવશે. ભારતીય સ્વતંત્રતા સેનાની સરત બોસસની 125મી જયંતિના અવસર પર સપ્તાહના અંતમાં આયોજિત એક સમારંભને સંબોધિત કરતા બ્રિટેનમાં ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર વીરેન્દ્ર પૉલે એવું કહીને મુશ્કેલીમાં મૂકી દીધા, 'સમય સમયે અમે એવું જોયું છે કે સમાજના કેટલાંક વર્ગમાં એવી ટેંડેંસી છે, જે આપણા મજબૂત સંબંધોમાં નથી.' તેમણે એક પ્રકારે ચેતવણી આવી, 'આપણે નજર રાખવાની જરૂર છે અને આ પ્રકારના પ્રયાસોથી સાવધાન પણ રહેવાનું છે.'
-
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
