કુવૈતમાં 2100થી વધુ ભારતીયોની ધરપકડ

જોકે કેટલા ભારતીયની ધરપકડ કરવામાં આવી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓએ કહ્યું છે કે કુવૈત સ્થિત ભારતીય દુતાવાસે ધરપકડ કરવામાં આવેલા 300 લોકોના પરિવારનું આવેદન સ્વીકારી લીધું છે અને અધિકારી પોલીસ સ્ટેશનોમાં જઇને આ બનાવની તપાસ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા કેટલાક લોકોને પહેલાંથી જ છોડી મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કુવૈતના ગૃહ મંત્રાલયે અચાનક જ શરૂ કરેલા સુરક્ષા અભિયાનમાં વીઝા મર્યાદા પૂરી થઇ ગઇ હોય અને માદક પદાર્થોની તસ્કરી, ચોરી, દારૂ તથા આવા અનેક કેસમાં 2136 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
