કુવૈતમાં 2100થી વધુ ભારતીયોની ધરપકડ

જોકે કેટલા ભારતીયની ધરપકડ કરવામાં આવી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓએ કહ્યું છે કે કુવૈત સ્થિત ભારતીય દુતાવાસે ધરપકડ કરવામાં આવેલા 300 લોકોના પરિવારનું આવેદન સ્વીકારી લીધું છે અને અધિકારી પોલીસ સ્ટેશનોમાં જઇને આ બનાવની તપાસ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા કેટલાક લોકોને પહેલાંથી જ છોડી મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કુવૈતના ગૃહ મંત્રાલયે અચાનક જ શરૂ કરેલા સુરક્ષા અભિયાનમાં વીઝા મર્યાદા પૂરી થઇ ગઇ હોય અને માદક પદાર્થોની તસ્કરી, ચોરી, દારૂ તથા આવા અનેક કેસમાં 2136 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
More From
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
