પાકિસ્તાનના લીધે ખતરામાં છે 'પોલિયો મુક્ત ભારત'

જો કે ભારતનું નામ પોલિયો મુક્ત દેશોમાં સામેલ છે. 2011 થી 2014 સુધીમાં ભારતમાં પોલિયોનો એકપણ કેસ સામે આવ્યો નથી. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યૂએચઓ)એ ભારતને પોલિયો મુક્ત હોવાનું સર્ટિફિકેટ આપ્યું છે. આજે ભલે ભારતે પોલિયો પર વિજય મેળવી લીધો હોય, પરંતુ પાકિસ્તાનના લીધે ખતરો યથાવત છે. પોલિયો વાયરસ કોઇપણ કેરિયરના માધ્યમથી પાકિસ્તાનથી ભારત આવી શકે છે. જો કે ભારતની વર્ષોની મહેનતની સાથે-સાથે ખરબો રૂપિયા પર પાણી ફરી વળશે.
દુનિયાની ટોચની પોલિયો દવા કંપની સેનોફી પાસ્તુરે ચેતવ્યા છે કે પાકિસ્તાનમાં પોલિયોના વધતા જતા કેસ તેના પડોશી દેશ ભારત તથા અન્ય માટે ખતરો છે. કંપનીએ કહ્યું કે 'પાકિસ્તાનમાં પરિસ્થિતી ચિંતાજનક અને બદથી બદતર થતી જોવા મળી રહી છે. વિસ્તારમાં રાજકીય અનિશ્વિતતાના લીધે રસીકરણ એકદમ મુશ્કેલ થઇ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાકિસ્તાનમાં પોલિયોના 82 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ડબ્લ્યૂએચઓએ મે મહિનામાં પાક્સિતાન, સીરિયા અને કેમરનને સલાહ આપી હતી કે તે તાત્કાલિક આ તરફ પગલાં ભરે જેથી પોલિયો ઉન્મૂલનની દિશામાં પ્રભાવી પગલાં ભરી શકાય.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
